सोलंकी वंश

सोलंकी वंश मध्यकालीन भारत का एक राजपूत राजवंश था।
सोलंकी का अधिकार पाटन और कठियावाड़ राज्यों तक था। ये ९वीं शताब्दी से १३वीं शताब्दी तक शासन करते रहे।इन्हे गुजरात का चालुक्य भी कहा जाता था। यह लोग मूलत: सूर्यवंशी व्रात्य क्षत्रिय हैं और दक्षिणापथ के हैं परन्तु जैन मुनियों के प्रभाव से यह लोग जैन संप्रदाय में जुड़ गए। उसके पश्चात भारत सम्राट अशोकवर्धन मौर्य के समय में कान्य कुब्ज के ब्राह्मणो ने ईन्हे पून: वैदिकों में सम्मिलित किया(अर्बुद प्रादुर्भूत)।।
१३वीं और १४वीं शताब्दी की चारणकथाओं में गुजरात के चालुक्यों का सोलंकियों के रूप में वर्णन मिलता है। कहा जाता है कि इस वंश का संस्थापक आबू पर्वत पर एक अग्निकुंड से उत्पन्न हुआ था। यह वंश, प्रतिहार, परमार और चहमाण सभी अग्निकुल के सदस्य थे। अपने पुरालेखों के आधार पर चौलुक्य यह दावा करते हैं कि वे ब्रह्मा के चुलुक (करतल) से उत्पन्न हुए थे, और इसी कारण उन्हें यह नाम (चौलुक्य) मिला।
प्राचीन परंपराओं में ऐसा लगता है कि चौलुक्य मूल रूप से कन्नौज के कल्याणकटक नामक स्थान में रहते थे और वहीं से वे गुजरात जाकर बस गए। इस परिवार की चार शाखाएँ अब तक ज्ञात हैं। इनमें से सबसे प्राचीन मत्तमयूर (मध्यभारत) में नवीं शताब्दी के चतुर्थांश में शासन करती थी। अन्य तीन गुजरात और लाट में शासन करती थीं। इन चार शाखाओं में सबसे महत्वपूर्ण वह शाखा थी जो सारस्वत मंडल में अणहिलपत्तन (वर्तमान गुजरात के पाटन) को राजधानी बनाकर शासन करती थी।
इस वंश का सबसे प्राचीन ज्ञात राजा मूलराज है। उसने ९४२ ईस्वी में चापों को परास्त कर सारस्वतमंडल में अपनी प्रभुता कायम की। मूलराज ने सौराष्ट्र और कच्छ के शासकों को पराजित करके, उनके प्रदेश अपने राज्य में मिला लिए, किंतु उसे अपने प्रदेश की रक्षा के लिए, शाकंभरी के चहमाणों, लाट के चौलुक्यों, मालव के परमारों और त्रिपुरी के कलचुरियों से युद्ध करने पड़े।
इस वंश का दूसरा शासक भीम प्रथम है, जो १०२२ में सिंहासन पर बैठा। इस राजा के शासन के प्रारंभिक काल में महमूद गजनवी ने १०२५ में अणहिलपत्तन को ध्वंस कर दिया और सोमनाथ के मंदिर को लूट लिया। महमूद गजनवी के चौलुक्यों के राज्य से लौटने के कुछ समय पश्चात् ही, भीम ने आबू पर्वत और भीनमल को जीत लिया और दक्षिण मारवाड़ के चाहमानों से लड़ा। ११वीं शताब्दी के मध्यभाग में उसने कलचुरि कर्ण से संधि करके परमारों को पराजित कर दिया और कुछ काल के लिए मालव पर अधिकार कर लिया। भीम के पुत्र और उत्तराधिकारी कर्ण ने कर्णाटवालों से संधि कर ली और मालव पर आक्रमण करके उसके शासक परमार जयसिंह को मार डाला, किंतु परमार उदयादित्य से हार खा गया।
कर्ण का बेटा और उत्तराधिकारी जयसिंह सिद्धराज इस वंश का सबसे महत्वपूर्ण शासक था। ११वीं शताब्दी के पूर्वार्ध से चौलुक्यों का राज्य गुर्जर कहलाता था। जयसिंह शाकंभरी और दक्षिण मारवाड़ के चहमाणी, मालव के परमारों, बुंदेलखंड के चंदेलों और दक्षिण के चौलुक्यों से सफलतापूर्वक लड़ा। उसके उत्तराधिकारी कुमारपाल ने, शांकभरी के चहमाणों, मालव नरेश वल्लाल और कोंकण नरेश मल्लिकार्जुन से युद्ध किया। वह महान् जैनधर्म शिक्षक हेमचंद्र के प्रभाव में आया। उसके उत्तराधिकारी अजयपाल ने भी शार्कभरी के चाहमानों और मेवाड़ के गुहिलों से युद्ध किया, किंतु ११७६ में अपने द्वारपाल के हाथों मारा गया। उसके पुत्र और उत्तराधिकारी मूलराज द्वितीय के शासनकाल में मुइजउद्दीन मुहम्मद गोरी ने ११७८ में गुजरात पर आक्रमण किया, किंतु चौलुक्यों ने उसे असफल कर दिया। मूलराज द्वितीय का उत्तराधिकार उसके छोटे भाई भीम द्वितीय ने सँभाला जो एक शक्तिहीन शासक था।
इस काल में प्रांतीय शासकों और सांमतों ने स्वतंत्रता के लिए सिर उठाया किंतु वाघेलावंशी सरदार, जो राजा के मंत्री थे, उनपर नियंत्रण रखने में सफल हुए। फिर भी उनमें से जयसिंह नामक एक व्यक्ति को कुछ काल तक सिंहासन पर बलात् अधिकार करने में सफलता मिली किंतु अंत में उसे भीम द्वितीय के सम्मुख झुकना पड़ा। चौलुक्य वंश से संबंधित बघेलों ने इस काल में गुजरात की विदेशी आक्रमणों से रक्षा की, और उस प्रदेश के वास्तविक शासक बन बैठे। भीम द्वितीय के बाद दूसरा त्रिभुवनपाल हुआ, जो इस वंश का अंतिम ज्ञात राजा है। यह १२४२ में शासन कर रहा था। चौलुक्यों की इस शाखा के पतन के पश्चात् बघेलों का अधिकार देश पर हो गया।
🔰🔰जय राजपुताना 🚩🚩🚩🚩




RAJPUT BUSINESS EXPO 2018

RAJPUT BUSINESS EXPO 2018 - Ahemedabad


About up coming 3rd Rajput business Exhibition-2018 organise by Akhil Gujarat rajput Yuva sangh & Rajput Business forum- Gujarat

• Venue : River Front, Ahmedabad
• Date: 16|17|18th Feb-2018
• Days: FRI | SAT | SUN
• Expo area: 100000 Sq.ft
• sponsors : Platanium, Diamond,     Gold, Silver & pavilion Sponsor
• Total stalls: 200 inclg Sponsor
• Expo pavilion : 4 pavilions, International pavilion, Trade & IndusItries pavilion, Rajputani pavilion, History & Culture pavilion
• B2B and B2C Buyer - Saler Meets
• retails bazar
• Investor and promotors meets
• Job fair
• Business Seminar’s
• matrimonial & Relation build up meets
• Samaj culture program
• Award function
• More then 1.50 lacks visitors

Commercial details
Sponsor price
Platanium Sponsor : 8.50 Lacks
Diamaond Sponsor (2) : 5 Lacks
Gold Sponsor (4): 3.5 Lacks
Silver Sponsor (8): 1.50 Lacks
Pavilion Sponsor : 1.25 Lacks
Seminar Sponsor : 1.00 Lacks

Stall price
• International pavilion stalls : 45000/- (supremo 3x3Mtr. With 1 table, 4 chair, plug point, carpet)
• Trade & Industries Stall
30000/- ( regular 3x3Mtr. With 1 table, 2 chair, plug point, carpet)
• Rajputani pavilion stall only complementary price to promote women’s enterprise Rs. 6500/- 3x2 size Stall with 1 table, 2 chair, plug point, carpet)

Book Your Exibition Stall Click Below link
https://goo.gl/R1UY2F

For more details contact
Rajput Business forum
Akhil gujarat Yuva Sangh

Visit our website for more details
http://rbfrajput.org


संघ स्थापना दिन समारोह



हारे  अजुॅन को कमॅयोग का
              पाठ पढाने आया हूँ ।
मेरी कुटिया जाग  तेरा ईतिहास
                 लिखाने आया  हूँ ।।

बनासकांठा जिल्ला क्षत्रिय युवक
संघ आयोजित संघ स्थापना दिन समारोह ---22 डीसम्बर -2017

संसारका नेतृत्व करनेवाले राजपूत(क्षत्रिय)समाज के सोये हुए क्षात्रत्व को सामुहिक संस्कार मय प्रणाली के द्वारा जागृत करने
का पूनित कायॅ 22डीसम्बर-1946 -से श्री क्षत्रिय युवक संघ कायॅरत है वह हम सभी के लिए सदभाग्य की बात है यही संघ के 72 वे स्थापना  दिन
के पुनित अवसर पर बनासकांठा युवक संघ द्वारा रोयल स्कूल केम्पस रमुण -धानेरा-डीसा हाईवे
तहसिल -डीसा मे सुंदर आयोजन
आयोजित होने जा रहा है ,तब आप सभी  को सपरिवार पधारने
का निमंत्रण है ।
महत्वपूणॅ बात--
संघ के अनुशासन के मुताबीज कायॅक्रम समय पर शूरू हो जायेगा ।
कायॅक्रम पूवॅ आप पधारकर अपना स्थान ग्रहण करे ।
निमंत्रण पत्रिका मे दशिॅत बातो को ध्यान मे लेते हूए पधारे ।
संघ स्थापना दिन हमारे जीवन  का सबसे श्रेष्ठ दिन समझकर अधिक से अधिक संख्या मे पधारे ।

खास सूचना -----
जिम्मेवार स्वयं सेवको के लिए -----
दिनाँक 16/12/2017 की शारदा विधामंदिर थराद मे रखी बैठक के आयोजन के मुताबिक ----
जिन-जिन गाँवो की पत्रिका वितरण की जिम्मेवारी हम ने ली है उस गाँव मे से आनेवाली संख्या की जानकारी दशिॅत मोबाईल पर
दिनाँक20/12/2017 के श्याम पाँच बजे तक  अवश्य सूचित करे
ताकी हम सभी की व्यवस्था मे कोई क्षती न रहने पाये ।

                थराद,वाव,सूईगाम,दियोदर,कांकरेज,भाभर, लाखणी  --मो नं-9429716851/9825716851
धानेरा,दांतीवाडा,डीसा-मो नं -9426551651/9913617350/7228899297
समय पर जानकारी व्यवस्था के सुंदर आयोजन के आप अधिकारी बनेगे ।

जय संघ शक्ति ।
     जय माताजी ।




श्री क्षत्रिय युवक संघ स्थापनादिन


श्री क्षत्रिय युवक संघ स्थापनादिन
    समारोह 22/12/2017
   रोयल स्कूल केम्पस रमुण
तहसिल -डीसा जि -बनासकांठा

      बनासकांठा के हर क्षत्रिय (राजपूत)बंन्धुओ को विनम्र निवेदन किया जाता है की भारत भर मे जहाँ जहाँ श्री क्षत्रिय युवक संघ कायॅरत है वहाँ संघ स्थापना दिन हमारे जीवन का सबसे श्रेष्ठ दिन समझकर मनाने के आयोजन आयोजित हुए है जिसमे माताएँ, बहने, बालिकाएँ भी पुरे जोस और ऊल्लास से कायॅक्रमो मे सहभागी हो रही है तब आप सभी को हादिॅक निमंत्रण देते हुए श्री क्षत्रिय युवक संघ बनासकांठा प्रान्त समाज संगठन की ताकत के साथ आहवान देकर सपरिवार

  "  रोयल स्कूल केम्पस "रमूण तहसिल डीसा  मे सपरिवार
सहभागी होनेके लिए अनुरोघ कर रहा है ।

  ।।  जय संघ शक्ति  ।।
          

          ---  निमंत्रक  ---
श्री क्षत्रिय युवकसंघ बनासकांठा
                प्रान्त



गुजरात विधानसभा राजपूत (क्षत्रिय) समाज के 12 उमेदवार विजयी


गुजरात विधानसभा के नतीजे जारी...
राजपूत (क्षत्रिय) समाज के 12 उमेदवार विजयी । 
1. गीताबा जयराजसिंह जाडेजा (भाजपा) गोंडल से जीत.
2. प्रदीपसिंह जाडेजा (भाजपा) वटवा से जीते.
3. धर्मेंद्रसिंह जाडेजा (भाजपा) जामनगर उ. से जीते.
4. जयद्रथसिंह परमार (भाजपा) हालोल से जीते.
5. भूपेन्द्रसिंह चुडासमा (भाजपा) धोलका से जीते.
6. प्रद्युमनसिंह जाडेजा (कोंग्रेस) अबडासा से जीते.
7. सी.के. चावड़ा (कोंग्रेस) गांधीनगर उ. से जीते.
8. वीरेन्द्रसिंह जाडेजा (भाजपा) मांडवी से जीते
9. अरुनसिंह रणा (भाजपा) वाग्रा सीट से जीते
10. राजेन्द्रसिंह चावड़ा (भाजपा) हिमतनगर से जीते
11. सी.के. राओलजी (भाजपा) गोधरा से जीते
12. किर्तीसिंह वाघेला (भाजपा) कांकरेज से जीते
राजपूत युवा वेबसाइट की ओर से सभी विजेता उमेदवारो को हार्दिक शुभकामनाएं,
समाज और अपने विस्तार (क्षेत्र) के लिए सदैव अच्छे कार्य करते रहे ऐसी शुभेच्छा ।
।। जय राजपुताना ।।


સોમનાથ મંદિરનો ઈતિહાસ

સોમનાથ મંદિરનો ઈતિહાસ

સોમનાથ મંદિરનો ઈતિહાસ
*=*=*=*=*=*=*=*=*=*=*

     ગુજરાત રાજ્યમાં પ્રભાસ પાટણનાં સાગરકાંઠે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર દેશનાં મુગટ સમુ દિપતુ ઉભુ છે.
દેશમાં ભગવાન શિવજીનાં ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે. તેમાંનું પ્રથમ અને સૌથી મહ્ત્વ પુર્ણ જ્યુતિર્લિંગ અહીં આવેલ છે.
સોમનાથનો ઉલ્લેખ અતિપ્રાચીન ઋગ્વેદમાં પણ થયો છે.
મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.

દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ.
દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો.
ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.

પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી.
લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. તેનો બદલો લેતા અણહીલપ્ર પાટણનાં રાજા ભિમદેવ સોલકીએ સેનાં સાથે મહંમદ ગઝની કચ્છનાં રણમાં દફન કરી દિધો હતો. અને સન ૧૦૨૬ સોમનાથનાં મંદિરનું નવ નિર્માણ કરવાનું શરૂ કર્યું. જે સન ૧૦૪૨ માં પુર્ણ થયુ.
ત્યારબાદ ગુજરાતનાં નાથ એવા સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં મંદિઅરની સમુધ્ધી સોળે કળાએ ખીલી ઉઠી. ૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તન અલ્લાઉદ્દીન ખિલજીનાં સેનાપતિ મલેક કાફોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.
૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી આ મંદિર તોડી પાડ્યું.

ફરીથી આ મંદિરને બનતા ત્રણ સદિઓનાં વાણા વાયા પણ જ્યારે ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ જુનાગઢનો પ્રવાસ કર્યો.
ત્યારે તેમને જૂનાગઢ પ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા અને તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ મુનશી, કેન્દ્રના બાંઘકામના મંત્રી કાકાસાગહેબ ગાડગીલ, જામસાહેબ આવ્યા અને તેઓ દરિયા પાસે ગયા અને પાણીની અંજલી લઈને મંદિરના પુનરોધ્ધારનો સંકલ્પ જાહેર કર્યો ત્યારે જામ સાહેબે ત્યારે રૂપિયા એક લાખનું દાન આપ્યું. નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી.
અને પાંચમાં મંદિરના અવશેષોને દૂર કરીને આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું. 1948માં સોલંકી શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. આ મંદિરની ઉંચાઇ 175 ફુટની છે.

શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતી થાય છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. 1951માં ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જેથી 2000 વર્ષોથી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે . નજીકમાં ઉતુંગ શિખર પર દ્રષ્ટિ રાખીને ઊભેલા સરદારની પ્રતિમા મુકવામાં આવી છે.

સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા. અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા.
અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે.

🔰જય માતાજી 🔰
🔰 મહિપાલસિહ સોલંકી 🔰 🚩✌👆ॐ
♤♡■●卐ॐ♤♡■●♧☆▪

સોલંકી કુલનો ઈતિહાસ

સોલંકી કુલનો ઈતિહાસ

ॐ☆● સોલંકી કુળ ના માં બહુચરાજી એ સોલંકી કુળ ને ઉગારિયાનો ઇતિહાસ ॐ卐

કાલરી ગામ ના સોલંકી રાજા વજેસિંહ ચુંવાળના ૧૦૮ ગામ ના રાજા હતા. આ રાજા ના લગ્ન વસાઈ ગામ ના વાઘેલી કુંવારી સાથે થયા હતા. વજેસિંહ સોલંકી ને બીજી રાણીઓ પણ હતી. પરંતુ વૃદ્ધાવસ્થા આવવા છતાં તેમને પુત્ર સુખ મળ્યું નહોતું . છેવટે જુવાન વાઘેલી રાની ને મધરાતે એક બાળક અવતર્યું પણ તે પુત્ર ની પણ પુત્રી હતી. રાની એ પુત્રી જન્મ્યા ની વાત ગુપ્ત રાખી કારણકે વારસદાર-પુત્ર ન હોય તો રાજગાદી પિ`તરાઈઓ ના હાથ માં જવા નો ડર હતો. આથી રાની એ દાસી સાથે મસલત કરી ને સવારે રાજા ને ખબર મોકલાવી કે વાઘેલી રાની ને પુત્ર જન્મ થયો છે. રાજા આ સાંભળી ને ખુબ ખુશ થયા.

રાની એ કન્યા ને પુરુષ ના કપડા પહેરાવી વડારનો ને સાધી ને વાત અત્યંત ગુપ્ત રાખી. સૌ કોઈ સોલંકી ને ત્યાં પુત્ર જન્મ્યા નું માનતા હતા. કુંવર નું નામ તેજપાલ રાખ્યું. તેનું સગપણ પાટણ ના ચાવડા રાજા ની પુત્રી સાથે કરવા માં આવ્યું. અંતે તેજપાલ ના ચાવડી રાજકન્યા સાથે લગ્ન પણ થઇ ગયા. હવે ગુપ્ત રાખેલ રહસ્ય ખુલવા નો સમય નજીક આવ્યો. જયારે કુંવરી હર્ષપૂર્વક પતિ પાસે ગયા ત્યારે ગુપ્તતા ખુલ્લી પડી ગઈ. તે પોતાના જેવી જ એક યુવતી ને પરણી છે એ જાણી ને તે ખુબ દુ:ખી થયા. એમની આશાઓ અને અરમાનો પડી ભાંગ્યા. જગત માં કોઈ નવોઢા ને ન સાંપડી હોય તેવી ગાઢ નિરાશા એમને ઘેરી વળી અને આ દુ:ખિયારા ચાવડી કન્યા હતાશ મને પિયર ચાલી આવ્યા. પોતાના દુ:ખ ની વાત ને કોઈ ને કહી શકતા નહોતા ને મનમાં જ મૂંઝાતા હતા. દીકરી ની ચિંતા માં કળી ગઈ એમને દિકરી ને બેસાડી ને પ્રેમ થી પૂછ્યું, "બેટા ! તું કેમ આટલી દુ:ખી દેખાય છે ? "

રડતી આંખે દિકરીએ માં આગળ આપવીતી કહી તેમને કહ્યું, "તમે મને પુરુષ સાથે નહિ પણ એક સ્ત્રી સાથે પરણાવી છે. તમારા જમાઈ-સોલંકી કુંવર પુરુષ નથી પરંતુ પુરુષ ના કપડા માં સ્ત્રી જ છે" . કાનોકાન આ વાત સમગ્ર રાણીવાસમાં ફેલાઈ ગઈ. એ વાત ની જાણ પાટણ ના રાજા ચાવડા ને પણ થઇ. પોતાના જમાઈ વીશે સાચી હકીકત શી છે તે જાણવા માટે પાટણ ના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકી ને પોતાને ત્યાં રમવા-જમવા બોલવા નો પત્ર લખી એક સાંઢણી કાલરી તરફ હંકારી મોકલાવી. પત્ર માં લખ્યું હતું કે જમાઈરાજ સાથે તમે અને તમારા સાથે તમારા બધા સોલંકી મિત્રો પણ બે દિવસ આનંદપ્રમોદ માટે અમારે ત્યાં પાટણ પધારો.

આ સંદેશો સોલંકી રાજા ને મળતા ચારસો (૪૦૦) સોલંકી એકઠા થઇ ઘરેણા વગેરે પહેરી, બખ્તર વગેરે ચઢાવી પાટણ ના વેવાઈ ચાવડા રાજા ને ત્યાં પોતાના કુંવર સાથે ગયા. ત્યાં જમવા ની તૈયારી થવા લાગી ત્યારે પાટણ ના ચાવડા રાજા એ તેજપાલ ને કહ્યું " જમાઈરાજ તમે સ્નાન કરી લો , સૌ સાથે જમવા બેસીએ ." આ વેણ સંભાળતા જ સોલંકી કુંવર ઊંડા વિચાર માં પડ્યા , ને કંઈ જ બોલ્યા વિના ઉભા રહ્યા , એટલે સસરા એ ફરીથી કહ્યું , "જમાઈરાજ તમે થાક્યા પાક્યા આવ્યા છો તો નહાવા બેસો , અમે ચોળી ને નવડાવી એ . " તે વખત તેજપાલ વિચારવા લાગ્યા કે , ' હું ઉંમરલાયક કન્યા છું . પુરુષ નથી . વસ્ત્ર ઉતારી નાહવા બેસીશ તો સૌ ની વચ્ચે મારો ભેદ ખુલ્લો પડી જશે .' તે વખતે આગ્રહ કરતા તેમના વડસસરાએ તેમનો હાથ પકડવા નો પ્રયત્ન કર્યો. તે જોઈ તેજપાલ ઘૂંઘવાઈ ને કમર માંથી કટારી કાઢી ને ખેંચતા વડસસરા ને હુલાવી દીધી.

આખા પાટણ માં હાહાકાર મચી ગયો. ચાવડા રાજા ના સૈનિકો મૂંઝવણ માં હતા. આ તક નો લાભ લઇ ને તેજપાલે પોતાના ચાકરને પોતાની લાલ ઘોડી લાવવા હુકમ કર્યો. એટલા માં ચાવડા રાજા ના સૈનિકો તેમને ઘેરી વળ્યા અને તેમને મારવા નો પ્રયત્ન કરવા લાગ્યા. પણ ક્ષત્રિયો બોલી ઉઠ્યા કે તેમને મારશો નહિ . કારણ કે તે એક સ્ત્રી છે. અને સ્ત્રી હત્યા નું પાપ તે ગૌવધ ના પાપ બરાબર છે. તેજપાલે ઝડપ થી લાલ ઘોડી પર સવાર થઇ લગામ ખેંચી. તેમને રોકવા ચાવડા રાજા એ પાટણ ના બારેય દરવાજા બંધ કરાવી દીધા અને સૈન્ય ને લઇ ને તેમની પાછળ પડ્યા. આ સમયે તેજપાલ ને બચાવવા ચારસો (૪૦૦) સોલંકી ચાવડા સૈન્ય સાથે જંગે ચઢ્યા. અંતે એ ચારસો સોલંકી યોદ્ધાઓ વીરગતિ પામ્યા. અને તેજપાલ ઘેરાઈ ગયા. તેજપાલે પણ ક્ષત્રિયનું શૌર્ય બતાવી ને ચાવડા રાજા સાથે મરણીયો જંગ આદર્યો અને સાતસો ( ૭૦૦ ) ચાવડા સૈનિકો ને ઢાળી દીધા.

અંતે તે પોતાની ઘોડી ને એડી મારી ને પાટણ નો કોટ કુદાવી બહાર આવી ગયા. એ દક્ષીણ દિશા માં ભર જંગલ ની ઝાડી તરફ નાસવા લાગ્યા આ વખતે તેજપાલ સોલંકી ની સાથે એક કુતરી પણ ઘોડીનો સાથ કરતી દોડી રહી હતી. તે વખતે જેને શુરાતન ચડેલું છે તથા અંબોડો છૂટો મૂકી દીધો છે તેવા તેજપાલ શ્રી માતાજી ના સ્થાનક પાસે ના બોરુવન માં આવી પહોંચ્યા, સાંજ પડી ગઈ હતી. ઉનાળા નો ચૈત્ર મહિનો હતો એટલે તે તાપ થી અકળાતા હતા. હાલ જ્યાં શ્રી બાલા બહુચરાજી માતાજી નું સ્થાન છે અને માન-સરોવર છે ત્યાં આવી તેજપાલે વિસામો લીધો. સાથે કુતરી પણ ખુબ તરસી થઇ હતી. ત્યાં પાણી નું નાનું તળાવડું અને વરખડી નું ઝાડ હતું. તે જળાશય માં કુતરી પાણી પીવા પડી અને નાય ને આળોટવા લાગી, તેજપાલ આ બધું જોતા હતા કારણકે છેક પાટણ થી આફત સમયે અહી સુધી સાથે આવેલી કુતરી પ્રત્યે તેમને સદભાવ થયો હતો.

પણ તેજપાલ ના આશ્ચર્ય વચ્ચે શ્રી જગદંબા બાલા બહુચરાની કૃપા થી જળાશય માં નહાવા પડેલી કુતરી હવે કુતરો બની ગઈ હતી. તેજપાલે તે નજરે જોયું અને એ ભારે અચંબો પામ્યા. સમી સાંજ હતી તેથી વરખડી ઝાડ પર ચઢી તેમણે જોઈ લીધું તો વન માં એટલામાં ફરતે કોઈ દેખાયું નહિ, એટલે નહાવા માટે વસ્ત્ર ઉતારવા માં કોઈ વાંધો ના જણાયો. તેમણે પ્રથમ તો ખરી કરવા પોતાની લાલ ઘોડી ને જળાશય માં નાખી તો જગદંબા ની કૃપા થી તો ઘોડી મટી ઘોડો થઇ ગયો. હવે પૂરી ખાતરી થતા તેમણે પણ વસ્ત્ર ઉતારી તળાવ માં જંપલાવ્યું તો માની કૃપા થી તેમના સ્ત્રી ના ચિન્હો જતા રહ્યા. એમને મૂછો સુદ્ધા આવી અને તે નારી મટી નર બની ગયો.

રાત ત્યાજ ગાળી ને સવારે આગળ પ્રસ્થાન કરતા પહેલા આ જગ્યા ઝટ જડે તે માટે તેમને વરખડીના ઝાડ પાસે ત્રિશુલનું ચિન્હ કરી નાખ્યું. અને પછી કાલરી ગામ તરફ રવાના થયા. ગામ પાસે આવી તેમને પોતાના ઘરે વધામણી મોકલી. સૌ હર્ષ પામી સમા તેડવા આવ્યા અને તેમને માન પૂર્વક ઘરે લાવ્યા. પછી તેમણે પાટણ માં પોતાના સાસરે પોતાની પત્નીનું આણું વળાવવા માંગણી કરી. ચાવડી કન્યાએ પણ પુરા સમાચાર જાન્ય અને તેમની ખુશીનો પાર ના રહ્યો તેમણે સાસરે પગલા માંડ્યા પાટણના ચાવડા રાજાને જાણતો કરી હતી કે શ્રી બહુચરાજી માતા ની કૃપા થી તથા ચમત્કારથી પોતાના જમાઈને પુરુષતન મળ્યું છે, પણ હજુ તેમને શંકા હતી. આથી શ્રી બહુચરાજી માતાએ રાજા ને , સ્વપ્ન આપી આ વાત સાચી છે એમ જણાવ્યું. આથી તે ખુબ ખુશ થયા, એટલું જ નહિ પણ સોલંકી કુંવર ને પગે પડ્યા. તેમણે શ્રી જગદંબા પાસે માફી માંગી કે હે શ્રી જગદંબા, "હે આદ્ય શક્તિ ! મેં તારા સેવકનો મહાન અપરાધ કર્યો છે , મને ક્ષમા કર. અને પ્રસન્ન થા." તેમની ક્ષમા પ્રાર્થનાથી દયાળુ જગદંબા એ તેમને અભય વરદાન આપ્યું.

ત્યાર પછી પોતાની પત્ની તથા સસરા વગેરેને લઇ ને તે સોલંકી કુંવર તેજપાલ બહુચરમાંના પ્રાગટ્યવળી જગ્યાએ આવ્યા. વરખડીના ઝાડ પર તેમને ત્રિશુળનું ચિન્હ કરેલું આથી તે જગ્યા તરત જ જડી ગઈ. વનમાં તે જ જગ્યાએ સોલંકી એ શ્રી બાલા ત્રિપુરા બહુચારામ્બા નું નાનું મંદિર ( હાલ મોટા મુખ્ય મંદિર પાછળ વરખડીવાળું સ્થાન ) બંધાવ્યું ત્યાં જે નાનું જળાશય હતું. જેમાં નહાવાથી પોતે પુરુષાતન પામેલા તે પુરાવી નાખ્યું વરખડીનું ઝાડ પણ અંદર રહે તે રીતે સંવત ૭૮૭ માં મંદિર બંધાવ્યું. અત્યારનું જે માન-સરોવર છે તે પણ એવા જ ચમત્કારી જળવાળું મનાય છે. આ મંદિરમાં સોલંકીએ ઉત્તરાભિમુખનો શ્રી માતાજી નો ગોખ બનાવી તેમાં ચાર હાથવાળી શ્રી બાલા બહુચરાજી માતાજીની મૂર્તિ પણ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી.

શ્રી માતાજીના આ પ્રગટ્યથી તેમના પરચાઓ દુનિયાભરમાં ફેલાઈ ગયા. શ્રી બાલા બહુચરાજી માતાને ચમત્કારીક જાણી તેમના ઘણા ભક્તોએ ઘણા ગામોમાં તેમના મંદિરો બંધાવ્યા છે. ભક્ત કવિ શ્રી દયારામભાઈ લખે છે કે - " શ્રી બાળા બહુચરાજી - ત્રિપુરા સુંદરીનું આ પ્રાગટ્ય ચૈત્ર સુદ પૂનમના દિવસે થયું હતું.આ ચમત્કારની વાત સમગ્ર ચુંવાળ પંથકમાં પર્સરતા માતાજીના દર્શને હજારો લોક ઉમટી પડ્યા.ત્યારથી ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે અને વર્ષો વર્ષ ભક્તોની સંખ્યા વધતી જાય છે.

🙏જય માં બાળા બહુચરાજી 🙏
☆♤ સોલંકી મહિપાલસિહ  ●○
●જય રાજપુતાના ●♤♡