અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ આયોજીત રાજપુત યુવા પરીચય મિલન

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ આયોજીત
રાજપુત યુવા પરીચય મિલન 

માનનીય શ્રી, જય મતાજી. 
આ દેશ સામેના પરદેશી અક્રમણો તથા અન્ય દુશ્મનો સામે આપણા પુર્વજો એ હજારો-લાખો બલીદાનો અર્પણ કરીને આ દેશના ધર્મ અને સંસ્ક્રુતી બચાવ્યા છે, ટકાવ્યા છે. પરંતુ હાલમાં રાજપુત સમાજ ની મહાન સંસ્ક્રુતી પર આવી રહેલ “સાંસ્ક્રુતીક આક્રમણ” સામે ટકવુ એ એથી પણ વધુ દુસ્કર છે! મોટા શહેરો માં જેની શરુઆત થઇ ગઇ છે, તે “આંતર-જ્ઞાતી લગ્નો” ની બદી દ્વારા વિષ્વની સૌથી મહાન સંસ્ક્રુતી એવી “રાજપુત સંસ્ક્રુતી” ને ભયંકર નુકસાન થવાનો ભય ઉભો થયો છે!
આવા સંજોગો માં આવા સાંસ્ક્રુતીક આકમણો સામે સમાજ નું રક્ષણ કરવા અને આપણી સંસ્ક્રુતી ને મુળ રુપે જાળવવા એ ખુબ જ જરુરી છે કે આપણે સૌ આપણા યુવાન દીકરા-દીકરીઓ ને વિશાળ પસંદગીની તકો પુરી પાળીયે. તથા કુટુંબ-કુટુંબ વચ્ચે ના સંપર્કો વધુ સઘન અને સર્વ વ્યાપી બનાવીયે. 
ઉપરોક્ત સંજોગો માં વિષ્વની ની સૌથી મોટી અને સૌથી સક્રીય રાજપુત સંસ્થા “ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ “ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં અવ્યો છે કે હવે થી આખુ વર્ષ દર મહીનાના છેલ્લા રવીવારે આખો દીવસ અમદાવાદ ખાતે આપણી શહીદ–ભુમી: “ સતી માતા મન્દીર,આશ્રમ રોડ,દાંડી બ્રીજ પાસે,વાડજ,અમદાવાદ ખાતે નીયમીત રીતે “રાજપુત યુવા પરીચય મીલન” યોજાશે. તેના અનુંસંધાને આ કાર્યક્રમ ઉપરોક્ત વિગતો મુજબ આગામી તા. 27 ડીસેમ્બરે આવા સિલસિલા નો પ્રથમ કાર્યક્રમ યોજાશે. જો કે અ.ગુ. રા. યુવા સંઘ દ્વારા અત્યાર સુધી માં ઘણા પરીચય મિલન કાર્યક્રમો યોજાયેલ છે, જેમાં એક કાર્યકમ દીલ્હી ખાતે પણ સફળતા પુર્વક યોજાયો હતો. 
તો આપ સૌ ને ખાસ વીનંતી છે ‘ આપણા પ્રસ્નો આપણે જ ઉકેલવા પડશે’ એ હકીકત મુજબ આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં ફોર્મસ ભરીને સહકાર આપવા વિનંતી છે. 
સ્થળ: સતી માતા મંદીર, દાંડી બ્રીજ પાસે,વાડજ, આશ્રમ રોડ, અમદાવાદ. 
સમય: સવારે 9.00 થી સાંજ ના 5.00 સુધી. 
તારીખ: દર મહીનાના છેલ્લા રવીવારે: આ વખતે તા. 27. ડીસેમ્બર 2015 રવીવારે છે.
1) કંવીનરશ્રી: શ્રી જે.ટી. પરમાર , 30/ સ્વેતકમલ સોસાયટી, હીલ ડ્રાઇવ,વિદ્યાનગર, ભાવનગર. મોબાઇલ: : 9429503268
2) સહ કંવીનરશ્રી: શ્રી દશરથસિંહ જાડેજા. રાજપુત કુળદેવી મંદીર, મોહન સીનેમા રોડ, અસારવા, અમદાવાદ.
મો: 8734929086 
3) સહ કંવીનરશ્રી: શ્રી ગોપાલસિંહ જાડેજા: શ્રી એન. કે. જાડેજા રાજપુત કન્યા છાત્રાલય, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ. મો:942661707
અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ આયોજીત
રાજપુત યુવા પરીચય મિલન નું ફોર્મ: 
તા. 27 ડીસેમ્બર 2015.
સ્થળ: સતી માતા મંદીર, દાંડી બ્રીજ પાસે,વાડજ, આશ્રમ રોડ, અમદાવાદ. 
સમય: સવારે 9.00 થી સાંજ ના 5.00 સુધી. 
ફોર્મ: પહોંચાડવાનું સરનામુ: 
ડેલીગેટ ફી: દીકરા` કે દીકરી દીઠ રુ. 1000 
સગવડો: વધુમાં વધુ 4 કુટુંબીજનો ને જમવા, આખો દીવસ બેસવા, મળવા , ચા-પાણી સહીત ની સગવડો આયોજકો દ્વાર થયેલ છે. 
ચેક : મહારાજા કર્ણદેવ મેમોરીયલ ટ્રસ્ટ ના નામ નો આપવો. 
ફોર્મ ભરીને નીચે મુજબ સરનામે મોક્લવુ:
1) કંવીનરશ્રી: શ્રી જે.ટી. પરમાર , 30/ સ્વેતકમલ સોસાયટી, હીલ ડ્રાઇવ,વિદ્યાનગર, ભાવનગર. મોબાઇલ: : 9429503268
2) સહ કંવીનરશ્રી: શ્રી દશરથસિંહ જાડેજા. રાજપુત કુળદેવી મંદીર, મોહન સીનેમા રોડ, અસારવા, અમદાવાદ.
મો: 8734929086 
3) સહ કંવીનરશ્રી: શ્રી ગોપાલસિંહ જાડેજા: શ્રી એન. કે. જાડેજા રાજપુત કન્યા છાત્રાલય, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ. મો:942661707
વ્યક્તીગત વિગતો:
દીકારા/દીકરી નું પુરુ નામ: 
જન્મ તારીખ: જન્મ સ્મય: જન્મ સ્થળ:
ઉંચાઇ:
વજન: 
શૈક્ષણીક લાયકાત: 
વ્યવસાય/ નોકરી: વ્યવસાય/નોકરી નું સ્થળ અને કંપની નું નામ. 
અંદાજીત વાર્ષીક આવક ( સ્વૈચ્છીક) :
સંપર્કની વીગતો: 
પુરુ સરનામુ: 
ફોન નં: 
મોબાઇલ નં: 
ઇ મેઇલ: 
વેબસાઇટ: હોય તો: 
કુટુંબ ની વિગતો: 
મુળ વતન: ગામ, તા. જીલ્લો:
ભાઇ-બહેનો ની ટુંકી વિગતો: 
1
2
પીતા નું પુરુ નામ: 
પીતા નો વ્યવસાય: 
પીતા નું શિક્ષણ:
માતા ની વિગતો: નામ, શિક્ષણ , વ્યવસાય: 
મોસાળ નું ગામ., તા, . જિલ્લો: 
મામા નું નામ: 
જીવન સાથી અંગે પસંદગી ની વીગતો:
ઉપરની માહીતી સંપુર્ણ સાચી છે , તેની ખાત્રી આપુ છુ. 
દીકરા/ દીકરી ની સહી. 
વાલી ની સહી. . 
ઉપરોક્ત માહીતી રજુ કરનાર કુટુંબ ખરા બીન અનામત કેટેગરી ના ગિરાસદાર, રાજપુત-ક્ષત્રીય છે તેની ખાત્રી આપિયે છિયે. ( કોઇ પણ બે અખિલ ગુજરાત રાજ્પુત યુવા સંઘ ના કાર્યકર્તાઓની સહીઓ અને નામો. ) 
1. 
2. 
નોંધ: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા. 15 છે.
સંપર્ક: 
1) કંવીનરશ્રી: શ્રી જે.ટી. પરમાર , 30/ સ્વેતકમલ સોસાયટી, હીલ ડ્રાઇવ,વિદ્યાનગર, ભાવનગર. મોબાઇલ: : 9429503268
2) સહ કંવીનરશ્રી: શ્રી દશરથસિંહ જાડેજા. રાજપુત કુળદેવી મંદીર, મોહન સીનેમા રોડ, અસારવા, અમદાવાદ.
મો: 8734929086 
3) સહ કંવીનરશ્રી: શ્રી ગોપાલસિંહ જાડેજા: શ્રી એન. કે. જાડેજા રાજપુત કન્યા છાત્ર

0 Comments: